ખેલ-જગત
News of Tuesday, 22nd October 2019

બાંગ્લાદેશ સામેની ટી૨૦માં રમવું કે આરામ કરવો એ નિર્ણય કોહલીનોઃ ગાંગુલી

ભૂતપૂર્વ ઈન્ડિયન કેપ્ટન સૌરવઁ ગાંગુલીનું કહેવું છે કે બાંગ્લાદેશ સામે ત્રીજી નવેમ્બરથી શરૂ થઈ રહેલી ત્રણ ટીર૦ મેચની સિરીઝમાં રમવું કે આરામ કરવો એ નિર્ણય વિરાટ કોહલીએ લેવાનો છે. સત્તાવાર રીતે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બન્યા બાદ ગાંગુલી આ વિશે કોહલી સાથે ર૪ ઓકટોબરે મુલાકાત કરશે.

(5:44 pm IST)