News of Monday, 22nd October 2018
એથલીટોને બિજનેસ કલાસની સફર કરવાની સરકાર અનુમતિ આપેઃ ઓલંપિક સંઘ
ભારતીય ઓલિમ્પક સંઘના મહાસચિવ રાજીવ મહેતાએ ખેલમંત્રી રાજયવર્ધનસિંહ રાઠોડને એથલીટોને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે બિજનેસ કલાસમાં હવાઇ સફર કરવાની અનુમતી આપે એ માટે અનુરોધ કરેલ છે. એમણે કહ્યું અમે જોઇએ છીએ કે અધિકારીઓ સ્પર્ધા માટે અને એથલેટીક ઇકોનોમી મા સફર કરે છે. આનાથી હુ શરમ અનુભવુ છુ.
(12:05 am IST)