ખેલ-જગત
News of Sunday, 22nd July 2018

ઈગ્લેન્ડના વિકેટકીપર જૉની બેરસ્ટૉએ કહ્યું, વન-ડેની જેમ ટેસ્ટમાં પણ ભારતને હરાવીશું

ઈગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જૉની બેરસ્ટૉએ કહ્યું છે કે, તેની ટીમ વન-ડે સીરીઝમાં મળેલી જીતની લયને ભારત વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં પણ જાળવી રાખશે. ઈંગ્લેન્ડે પ્રથમ મેચ હાર્યા બાદ બાકીની બંને મેચોમાં જીત મેળવી સીરીઝ પોતાના નામે કરી હતી. બોસ્ટેને કહ્યું કે, ‘ટેસ્ટ અને વન-ડે ટીમના ખેલાડીઓમાં વધુ અંતર નથી. વન-ડે સીરીઝ જીત્યા બાદ આત્મવિશ્વાસમાં વધારો થયો છે.'

(5:22 pm IST)