ખેલ-જગત
News of Monday, 22nd April 2019

ફલાઇટના વિલંબને કારણે કોલંબિયા વિશ્વકપમાં ભાગ ન લઇ શકયા : ભારતીય તિરંદાજ

ભારતીય ખેલ પ્રાધિકરણએ ફલાઇટમાં વિલંબના કારણે રર-ર૮ એપ્રિલ સુધી કોલંબિયામાં થનાર તીરંદાજી વિશ્વકપમાં ભારતની ભાગીદારીને રદ કરી દીધેલ છે.  શનીવારે સવારે એમ્સ્ટર્ડમ (નેધરલેન્ડ) ની ફલાઇટમાં થયેલ એક કલાકથી વધારેના વિલંબને લઇ ૭ સદસ્યોની ભારતીય દળની કનેકટીંગ ફલાઇટસ છુટી જતી જે પછી એમણે હોટલે પરત આવવુ પડયુ.

(10:43 pm IST)