News of Friday, 22nd March 2019
આઇપીએલ-ર૦૧૯ ના મેચોનું પ્રસારણ નહી કરે પાકિસ્તાન
પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું છે કે પાકિસ્તાનમાં ર૦૧૯ ના આઇપીએલનુ પ્રસારણ નહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ના ભારતીય પ્રસારણ કર્તા ડી-સ્પોર્ટસ અને પ્રોડયુસર્સ આઇએમજી રિલાયન્સએ પોતાના હાથ ખેંચી લીધા હતા. ચૌધરીએ કહ્યું પીએસએલથી કરવામા આવેલ વ્યવહાર પછી દેશમા આઇપીએલ દેખાડવાનુ બર્દાસ્ત નહી કરી શકીએ.
(11:52 pm IST)