News of Monday, 21st October 2019
એમને ‘સાલા' ન કહોઃ પ્રેસવાર્તામાં પત્રકાર દ્વારા રહાણેને સાલા કહેવા પર રોહિતની ટિપ્પણી
રોહિત શર્માની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન અજિંકય રહાણે વિશે સવાલ પુછતા એક પત્રકારએ કહ્યું સાલા ચાબૂક બેટિંગ કરે છે.
જેના જવાબમાં રોહિત બોલ્યા એમને સાલા ન કહો રોહિતએ કહ્યું અમે જોયું છે કે અજિંકય પોતાની ટેસ્ટ કેરીયરને કેવી રીતે આગળ લઇ ગયેલ છે. જયારે પણ ટીમ મુશ્કેલ પરિસ્થિતિમા રહી છે તે હાજર રહે છે. રહાણે માનસિક રીતે ખુબ જ મજબૂત છે.
(11:19 pm IST)