News of Monday, 21st January 2019
એક ઓવરમાં ૩૦ રન આપ્યા પછી ૧પ દિવસ રડયો : ઇશાંત શર્મા
બોલર ઇશાંત શર્માએ જણાવ્યું કે ર૦૧૩ માં ઓસ્ટ્રેલીયા વિરૃદ્ધ મોહાલી વન ડે ની ૪૮ મી ઓવરમાં ૩૦ રન આપ્યા પછી તે ૧પ દિવસ રડયો હતો. એમણે કહ્યું હુ અવસાદગ્રસ્ત થઇ ચુકયો હતો. જયારે ઇશાંતની પત્ની પ્રતિમાએ જણાવેલ કે એમણે ઇશાંતને કહ્યુ હતુ બહુજ મોટી જિંદગી છે ક્રિકેટને માથા પર ચડાવી ન રાખો.
(12:05 am IST)