News of Monday, 29th June 2020
આવતીકાલે લગ્નગ્રંથીથી બંધાશે તીરંદાજો
ભારતના તીરંદાજો દીપિકાકુમાર અને અતનુદાસ જીવનની નવી ઈનિંગ શરૂ કરશે
ભારતના બે તીરંદાજો દીપિકા કુમાર અને અતનુ દાસ આવતીકાલે લગ્નગ્રંથીથી બંધાવાના છે. રાંચીમાં સગાઈ કર્યા બાદ દીપિકાએ પોતાના ઘરની બહાર કિલક કરાયેલો આ ફોટો શેર કર્યો હતો. આવતીકાલે આ બંને તીરંદાજો લગ્નગ્રંથીથી બંધાશે.
(2:51 pm IST)