News of Wednesday, 15th May 2019
ટીમ ઈન્ડિયાને વિશ્વકપમાં રિષભ પંતની ખોટ વર્તાશેઃ સૌરવ ગાંગુલી
કોલકતા,તા.૧૫ : ગાંગુલીએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જોઈએ? તેની પર ગાંગુલએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે.
(4:14 pm IST)