ખેલ-જગત
News of Wednesday, 15th May 2019

ટીમ ઈન્ડિયાને વિશ્વકપમાં રિષભ પંતની ખોટ વર્તાશેઃ સૌરવ ગાંગુલી

કોલકતા,તા.૧૫ :  ગાંગુલીએ કહ્યું કે, ભારતને વર્લ્ડ કપમાં પંતની ખોટ વર્તાશે. પંતને ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સામેલ કરવો જોઈએ? તેની પર ગાંગુલએ કહ્યું કે, તમે આ રીતે ન કહી શકો. મને આશા છે કે કેદાર જલદી ફિટ થઈ જશે.

(4:14 pm IST)