ખેલ-જગત
News of Thursday, 14th March 2019

પંડયા અને રાહુલ પર અંકુશની જરૂર હતીઃ કોચ રવિ શાસ્ત્રી

કોફી વિથ કરણ માં મહિલાઓ પર કરવામાં આવેલી ટીપ્પણીને લઇ સજા ભોગવી ચુકેલ હાર્દિક પંડયા અને કે.એલ. રાહુલને લઇ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું છે કે એના પર અંકુશ  રાખવાની જરૂરત હતી. શાસ્ત્રીએ કહ્યું જે કાંઇ પણ થયુ એનાથી એમને સબક મળ્યો તે સારૂ છે.

(12:00 am IST)