News of Wednesday, 20th June 2018
યો-યો ફિટનેસ ટેસ્ટ પછી બીસીસીઆઈ પસંદ કરશે ખેલાડીઓને
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વાર અજાહેર કરવામાં આવ્યું છે રાષ્ટ્રીય ટીમની પસંદ હવે યો-યો ફિટનેસ ટેસ્ટ આપ્યા પછી ખેલાડીઓની પસંદગી કરશે. બોર્ડે તાજેતરમાં જ નીચું જોયું પડ્યું જયારે ટેસ્ટ ટીમમાં સામે લ મોહમ્મ્દ શામી અને વનડે ટીમ માટે પસન્દ કરેલ અંબાતી રાયડુ યોયો ટેસ્ટમાં ફેલ થયા હતા.રાષ્ટ્રીય ટીમ માટે પસંદ કરાયેલ આ ખેલાડીઓ સિવાય ઇંગ્લેડનના પ્રવાસ માટે પસંદ થયેલ ભારત એ ના ખેલાડી સંજુ સેમ્સન પણ યોયો ટેસ્ટમાં ફેલ થયા હતા. અફગાનિસ્તાન ટેસ્ટ, ભારત અને ભારત અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમની જાહેતા આઇપીએલ મેચ દરમિયાન કરવામાં આવી હતી.
(5:00 pm IST)