News of Wednesday, 19th December 2018
ર૦૧૯ આઇપીએલ નિલામીમાં કયા ખેલાડીઓને સૌથી વધારે ફાયદો થયો
આઇપીએલ ર૦૧૯ ની નિલામીમા કિંગ્સ-XI પંજાબ અને તમિલનાડૂના સ્પિનર વરૂણ ચક્રવર્તીને બેસ પ્રાઇઝ (ર૦ લાખ) થી ૪ર ગણી વધારે કિંમત પર રૂ. ૮.૪ કરોડમાં ખરીદી થઇ. જયારે મૂંબઇના ઓલ રાઉન્ડર શિવમ દૂબે પોતાની બેસ પ્રાઇસ (રૂ. ર૦ લાખ) થી રપ ગણી વધારે કિંમત પર ખરીદાયો. પ્રભસિમરન સિંહને બેસ પ્રાઇઝ થી ર૪ ગણી વધારે રકમ મળી
(9:55 pm IST)