News of Tuesday, 19th November 2019
રમેશએ કેચ છોડવાનો હતો, પણ તે કેચ લેવા ભાગ્યોઃ ૧૯૯૯ માં ૧૦ વિકેટ હોલ પર કુંબલે
ભારતીય ક્રિકેટ ટીમના પૂવસ્ કેપ્ટન અને સ્પિનર અનિલ કુંબલએ ૧૯૯૯ માં એક પારીમાં ૧૦ વિકેટ હોલ પર બતાવ્યું કે મને ૯ વિકેટ મળવા પર નકકી થયું કે મારે ૧૦ વિકેટ પુરી થવા દેવી.
એમણે જણાવ્યું કે સદગોપન રમેશનુ ધ્યાન ન રહ્યું અને તે શ્રીનાથના બોલ પર કેચ પકડવા માટે દોડયો જયારે કેચ છોડવાનો હતો પણ લઇ ન શકયો
(11:46 pm IST)