ખેલ-જગત
News of Wednesday, 19th September 2018

નિયમ બધા માટે સમાન હોવા જોઈએ. ભારતની બધી મેચ દુબઈમાં યોજાતાં પાક,કેપ્ટન નારાજ

પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદે ગઈ કાલે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, એશિયા કપમા નિયમ બધા માટે એકસરખા હોવા જોઈએ. ભારત પોતાની બધી જ મેચ દુબઈમાં રમશે, જ્યારે અન્ય બધી ટીમે દુબઈથી અબુધાબીનો પ્રવાસ કરવો પડશે. ભારતને પોતાની બંને મેચ અબુધાબીમાં રમવાની હતી, પરંતુ કાર્યક્રમ બદલાવાથી ટીમ ઇન્ડિયાને પોતાની બધી મેચ દુબઈમાં રમવાની છે.

(6:08 pm IST)