માતોસે ભારતીય અંડર-19 ટીમના કોચનું પદ છોડ્યું
નવી દિલ્હી: લુઈસ નોર્ટન ડી માતોંસે અંગત કારણોસર ભારતની અંડર-19 રાષ્ટ્રીય ટીમ ઇન્ડિયન એરોજના કોચનું પદ છોડી દીધુ છે અને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘે તેમના કોચ પદથી હતી જવાના આગ્રહને સ્વીકારી પણ લીધો છે. માટોસે ગયા વર્ષે ભારતની મેજબાનીમાં થયેલ ફિફા અંડર-17 વિશ્વ કપમાં ભારતીય ટીમને કોચિંગ આપી હતી. માતોસાએ એઆઇઆઇડેંડને પત્ર લખીને અંગત કારણોસર રાજીનામુ આપવાનું કહ્યું છે. ફૂટબોલ સંઘે આ રાજીનામાને સ્વીકરી પણ લીધું છે. પત્રમાં માટોસ દ્વારા લખવામાં આવ્યું કે મારા માતા-પિતાની તબિયત સારી નથી અને મારા માટે ટીમને કોચિંગ એવી અત્યારના સમયે મુશ્કેલ છે આ કારણોસર હું પદ પરથી રાજીનામુ આપવા માંગુ છું મને યુવા ટીમ માટે કોચ તરીકે પસંદ કરવા માવયો તે માટે હું એઆઇએફએફનો આભાર માનું છું.