ખેલ-જગત
News of Friday, 19th April 2019

મુંબઈ ટી-20 લીગની બીજી સીઝનમાં થશે મોટો ફેરફાર: સચિનનો પુત્ર પણ નિલામીમાં સામેલ

નવી દિલ્હી: મુંબઈ ટી-20 લીગની બીજી સીઝનમાં બે નવી ટીમોને સામલે કરવામાં આવી છે મુંબઈ ક્રિકેટ એસોસિયેશને ગુરુવાટે આ વાતની જાહૅરાત કરી હતી. આ લીગ વાનખેડે સ્ટેડિયમમાં 14થી 26 મેં સુધી ચાલશે. બીજી સીઝનની શરૂઆતમાં પહેલા લીગમાં મુંબઈ પશ્ચિમ અને મુંબઈ પૂર્વની ટીમ સામેલ થશે. જેના માટે નિલામીમાં એમસીએ ઇચ્છુક પાર્ટીઓને બોલી માટે આમન્ત્રિત કરશે. નીલામી દસ્તાવેજ 18થી 24 એપ્રિલ 2019 સુધી ઉપલબ્ધ રહશે. સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન પણ આ નિલામીમાં ઉપલબ્ધ છે જેની તારીખની જાહેરાત હજુ કરવામાં આવી નથી.

(5:50 pm IST)