News of Tuesday, 19th February 2019
ઋષભપંતને પોતાના પ્રતિ દ્વંદ્ધી ની જેમ નથી જોતા : વિકેટકીપર સાહા
ચોટને કારણે ભારતીય ટીમથી બહાર રહેલ વિકેટકીપર - બેટસમેન ઋધિમાન સાહાએ ઋષભપંતને લઇ કહ્યુ છે કે તે પંતને પોતાના પ્રતિદ્વંદ્વીની જેમ નથી જોતા. સાહાએ આગળ કહ્યું જયારે હું ટીમની બહાર હતો ત્યારે પંતને તક મળેલ અને કોઇપણ ખેલાડીની જેમ એમણે મોકાનો બંને હાથે સ્વીકાર કર્યો હતો.
(10:42 pm IST)