ખેલ-જગત
News of Tuesday, 19th February 2019

નિશાનેબાજી વિશ્વ કપ: બે પાકિસ્તાની શૂટર્સને મળ્યા ભારત માટે વિઝા

નવી દિલ્હી: નવી દિલ્હીમાં યોજાનાર નિશાનેબાજી વિશ્વ કપમાં પાકિસ્તાનના બે શૂટર્સને વિઝા મળ્યા છે. જો કે પુલવામા થયેલ આંતકવાદી હુમલાના કારણે પાકિસ્તાનના ખલડીઓ પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. જો કે નિશાનેબાજી વિષ કપ માટે બે ખેલાડીઓને વિઝા મળી ગયા છે.

(5:35 pm IST)