ખેલ-જગત
News of Tuesday, 18th June 2019

ભારતથી મેચની એક રાત પહેલા પાક ખેલાડીઓએ કફર્યુનુ ઉલ્લંઘન કર્યુ ન હતુ. : પીસીબીની ટિપ્પણી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ કહ્યું છે કે ભારત વિરૂદ્ધ મેચથી એક રાત પહેલા પાકિસ્તાની ખેલાડીઓએ કફર્યુના સમયનું ઉલ્લંઘન કર્યુ ન હતુ. પાકિસ્તાની ખેલાડીઓ બહાર જમતાનો વિડીયો  સામે આવવા પર એમની આલોચના થઇ હતી. એક પ્રવકતાએ કહ્યું કે વિડીયો બે દિવસ જુનો છે અને ખેલાડી અનુમતિ લઇ પરિવાર સાથે ગયા હતા.

(11:25 pm IST)