ખેલ-જગત
News of Monday, 17th June 2019

પુત્રી થવાથી મારી જિંદગી બેહતર થઇ ગઇ : સફળતાના શ્રેયના સવાલ પર રોહિત શર્માની હુંફાળી વાત

સલામી બેટસમેન રોહિત શર્માએ પોતાની સફળતાનું શ્રેય પોતાની પુત્રીને આપ્યું છે. એમણે કહ્યું મારૂ માનવું છે કે હજુ મારો સૌથી સારો સમય છે. એક નાનકડી પુત્રી મારી જીંદગીમાં આવવાથી જીંદગી ખરેખર સરસ થઇ ગઇ છે. રોહિતએ પાકિસ્તાન વિરૂદ્ધ બીજુ અને વન-ડે કારર્કીદિનું ર૪મું શતક લગાવ્યું છે.

(10:42 pm IST)