ખેલ-જગત
News of Sunday, 17th February 2019

સેહવાગએ પુલવામાં શહીદોના બાળકોના અભ્યાસની જવાબદારી ઉઠાવવાની ઓફર કરી

પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગએ પુલવામાં શહીદ થયેલ ૪૦ જવાનોના બાળકોના  ભણવા-લખવાનો ખર્ચ ઉઠાવવાની ઓફર કરી છે. સેહવાગએ ટવિટ કર્યુ આપણે જે કંઇપણ કરશુ તે પર્યાપ્ત નથી.  આપણા બહાદૂર સીઆરએફના શહીદ જવાનોના બાળકોના અભ્યાસનો પૂર્ણ ખર્ચ ઉઠાવવા તૈયાર છુ. સૌભાગ્ય હશે.

(12:22 pm IST)