ખેલ-જગત
News of Sunday, 17th February 2019

પુલવામાં આતંકી હુમલાને લઇ વિરાટ કોહલીએ ટાળ્યો

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યુ છે કે આર.પી.સંજીવ ગોયનકા અને વિરાટ કોહલી ફાઉન્ડેશન દ્વારા આયોજીત 'ઇન્ડિયન સ્પોર્ટસ ઓનર્સ'' પુરસ્કાર સમારોહને પુલવામાં આતંકી હુમલાને લઇને ટાળી દીધો છે. આ સમારોહ શનિવારે થવાનો હતો.

(12:22 pm IST)