ખેલ-જગત
News of Tuesday, 16th October 2018

ભારતીય ટીમ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી માટે રવાના

નવી દિલ્હી: મિડફિલ્ડર મનપ્રિત સિંહની કપત્નીમાં 18 અભ્યોની ભારતીય પુરુષ ટીમ પોતાના ખિતાબ બચવાના ઉદ્દેશથી ઓમાનના મસ્ક્ત જવા માટે રવાના થઇ ગઈ છે. વિશ્વની પાંચમા નંબર ની ટીમ ભારત પોતાના અભિયાનની શરૂઆત 18 ઓક્ટોમ્બરના મેજબાન ઓમાન સામે કરશે. જતા પહેલા ટીમના કપ્તાન મનપ્રીતે કહ્યું કે અમારા માટે છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓ ઉભી થયેલ છે. એશિયન ગેમ્સમાં અમે અમારો ખિતાબ bachavi ના shkya પણ હવે સમય છે અમે અમારો ખિતાબ બચાવવા માટે વધુ સંઘર્ષ કરીશું.

(4:56 pm IST)