ખેલ-જગત
News of Tuesday, 16th February 2021

વિકેટકીપર- બેટ્સમેન નમન ઓઝાએ નિવૃતિ લીધી

ભોપાલઃ વિકેટકીપર- બેટ્સમેન નમન ઓઝાએ ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. તે છેલ્લા બે દાયકાથી સ્થાનિક ક્રિકેટ રમી રમ્યો હતો. રણજી ટ્રોફીમાં વિકેટકીપર દ્વારા સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ નમનના નામે છે. નમન ઓઝા ટીમ ઈન્ડિયા માટે એક ટેસ્ટ, એક વન-ડે અને બે ટી-૨૦ મેચ રમ્યો છે.

(3:07 pm IST)