ખેલ-જગત
News of Monday, 15th October 2018

જયસૂર્યા પર ભ્રષ્‍ટાચારનો આરોપઃ આઇસીસીએ ૧૪ દિવસમાં જવાબ માંગ્‍યો

આઇસીસી એ શ્રી લંકન ક્રિકેટ બોર્ડ ચયન સમિતિ કે પૂર્વ અધ્‍યક્ષ અને કપ્તાન સનથ જયસુર્યા પર ભ્રષ્‍ટાચારનો આરોપ લગાવ્‍યો. જયસૂર્યા પર આ આરોપ આઇસીસી ની એન્‍ટી કરપ્‍શન વિભાગની તપાસમાં સહયોગ ન આપવા પર અને દસ્‍તાવેજો  સાથે છેકછાકના મામલે લાગેલ જયારે આ મામલામાં જવાબ આપવા માટે જયસૂર્યાને ૧૪ દિવસનો સમય મળેલ છે.

(12:08 am IST)