ખેલ-જગત
News of Thursday, 14th October 2021

ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે દ્રવિડને કોચ બનાવાશે

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૧૭ નવેમ્બરથી સિરીઝ રમાનાર છે. જેમાં રાહુલ દ્રવિડને કોચ બનાવાય તેવી શકયતા છે.  બીસીસીઆઇએ દ્રવીડને ફુલ ટાઇમ કોચ માટે પસંદગી કરેલ પરંતુ તે જુનિયર ક્રિકેટોને તાલીમ આપવામાં રસ ધરાવે છે.

(3:00 pm IST)