ખેલ-જગત
News of Thursday, 13th September 2018

વનડે અને ટી--20નું અચાનક કેમ છોડ્યું સુકાનીપદ ?: ધોનીએ કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટનમાં જેનો સમાવેશ કરી શકાય તેના મહેન્દ્ર સિંહ ધોનીએ ડિસેમ્બર 2017માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝ વચ્ચે જ અચાનક કેપ્ટનસી છોડી દેતા ધોનીના ચાહકોને ધક્કો લાગ્યો હતો. પરંતુ આ વિશે ખુલાસો કરતા ધોનીએ જણાવ્યુ કે, હું ઈચ્છતો હતો કે, એક નવા કેપ્ટનને 2019ના વર્લ્ડકપથી પહેલા એક ટીમ તૈયાર કરવા પૂરતો સમય મળે.

(9:47 pm IST)