News of Thursday, 13th September 2018
સચિનનો પરિવાર લાલબાગ ચા રાજાના શરણે
આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ માસ્ટર બ્લાસ્ટર ક્રિકેટર સચિન તેન્ડુલકર તેની પત્નિ અંજલી, પુત્ર અર્જુન અને પુત્રીએ આજે મુંબઈના વિખ્યાત એવા 'લાલબાગ ચા રાજા'ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તસ્વીરમાં ખુશખુશાલ મુદ્રામાં સચિનનો પરિવાર નજરે પડે છે.
(3:48 pm IST)