News of Wednesday, 12th June 2019
કયારેક કયારેક આલોચક પોતાનું સર્વશ્રેષ્ઠ શોધી કાઢે છે : માંજરેકરને ટ્રોલ કરતા યુવરાજ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલ-રાઉન્ડર યુવરાજસિંહએ પોતાના રીટાયર મેન્ટ પર શુભકામનાઓ આપવાને લઇ કોમેન્ટેટર સંજય માંજરેકરને ટ્રોલ કર્યા છે. યુવરાજએ લખ્યું ધન્યવાદ સંજય કયારેક-કયારેક આલોચક પોતાનું સર્વશ્રેષ્ઠ શોધી કાઢે છે. ચીયર્સ માંજરેકરએ કેન્સર પછી યુવરાજની ભારતીય ટીમમાં પરત આવવાને પ્રોફેશ્નલ ને બદલે ભાવનાત્મક નિર્ણય બતાવ્યો હતો.
(11:18 pm IST)