News of Wednesday, 12th June 2019
ઇજાગ્રસ્ત શિખર ધવન પર ધ્યાન કેન્દ્રીત છે, હાલ ઇંગ્લેન્ડમાં જ રહેશેઃ બીસીસીઆઇની પ્રતિક્રિયા
બીસીસીઆઇએ કહ્યું છે કે અંગુઠાની ઇજાને કારણે ત્રણ અઠવાડીયા માટે વિશ્વકપથી બહાર થયેલ ભારતીય ઓપનર શિખર ધવન ઇંગ્લેન્ડમાં જ રહેશે. અને બોર્ડ એના સ્વાસ્થ્ય પર નજર રાખશે. ૩૩ વર્ષીય શિખરને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેચ દરમ્યાન ઇજા થઇ હતી અને તે ઓસ્ટ્રેલીયાની ઇનીંગ્સ દરમ્યાન મેદાનમાં ઉતરેલ નહી.
(11:17 pm IST)