News of Friday, 12th July 2019
વર્લ્ડકપથી ભારતના બહાર થવા પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા
વર્લ્ડકપથી ભારતના બહાર થઇ જવા પછી ઓપનર રોહિત શર્માએ કહ્યું છે કે જયારે જરૂરત હતી ત્યારે ટીમ પોતાનું સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી.
એમણે ટવિટ કર્યુ ૩૦ મિનીટનુ ખરાબ ક્રિકેટ અને એમણે વર્લ્ડકપ જીતવાનો અમારો મોકો છીનવી લીધો. મારુ દિલ ભારે છે જાણુ છુ આપનું પણ, એમણે અસાધારણ સમર્થન માટે પ્રશંસકોને ધન્યવાદ કહ્યા.
(11:13 pm IST)