ખેલ-જગત
News of Wednesday, 12th June 2019

પસ્તાવો થયો જયારે માતાએ મરતા સમયે કહ્યું કે હું યુવરાજની સાથે કડક વર્તન કરતો હતોઃ પિતા યોગરાજસિંહ

યોગરાજસિંહએ કહ્યું છે કે એમના પુત્ર યુવરાજસિંહની સાથે કડક હોવાનો ફકત તે સમયે પસ્તાવો થયો જયારે એમની (યોગરાજ) માતાએ મરતા સમયે કહ્યું હતું કે કડક પ્રશિક્ષણ આપી તે યુવરાજની જીંદગી ખરાબ કરી રહ્યા છે. યોગરાજએ  કહ્યું તે બાળપણમાં યુવરાજને હેલ્મેટ પહેર્યા વગર અભ્યાસ કરવા અને ૧.પ કલાક દોડવાનું કહેતા હતા.

(11:18 pm IST)