ખેલ-જગત
News of Monday, 11th February 2019

ભારત વિરૂદ્ધ રમવા માટે હંમેશા ઇન્તજાર કરતા નથી રહી શકતાઃ પીસીબી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના મેનેજીંગ ડાયરેકટર વસીમખાનએ કહ્યુ છે કે તે ભારત વિરૂદ્ધ રમવા માટે હંમેશા ઇન્તજાર કરતા નથી રહી શકતા. એમણે કહ્યું અમે એમને ( ભારત ) માટે કહીએ છીએ પરંતુ એક એવી સ્થિતિ બનાવવામાં આવે જેમાં તે અમને રમવાની વાત કરે. ખાનએ કહ્યું ભારત સાથે ન રમવાથી પણ જીંદગી ચાલતી રહેશે. 

(10:50 pm IST)