ખેલ-જગત
News of Tuesday, 11th June 2019

ખો-ખો રમવા દરમ્યાન યુવરાજને લાગેલ ચોટ માટે ચેપલને કયારેય માફ નહી કરું: પિતાની વ્યથા

         યોગરાજસિંહએ  કહ્યું છે કે ગ્રેગ ચેપલના કોચ રહેતા ખો ખો રમાડવા દરમ્યાન  જો પુત્ર યુવરાજસિંહના ઘૂંટણમા ચોટ ન આવત તો તે વનડે અને ટીઅર૦ ના બધા રેકોર્ડ તોડી શકત.  યોગરાજએ કહ્યું તે ચેપલને કયારેય માફ નહી કરે. ચેપલ નેટ સેશન પહેલા ખેલાડીઓને  દેશી રમત રમાડવા માટે જાણીતો હતો.

(12:00 am IST)