News of Monday, 11th February 2019
જયારે ત્રીજા નંબર પર બેટીંગ કરવા કહેવાયું હુ પરેશાન હતો : વિજય શંકર
ઓલ-રાઉન્ડર વિજય શંકરએ કહ્યું છે આ મારા માટે ખૂબજ પરેશાનીની વાત હતી જયારે મને ત્રીજા નંબર પર બેટીંગ માટે કહેવામાં આવ્યુ. એમણે કહ્યું જો તમે ભારત જેવી ટીમ માટે રમી રહ્યા છો તો તમારે દરેક વસ્તુ માટે તૈયાર રહેવું જોઇએ. શંકરએ ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પહેલા અને ટી-ર૦ માં ત્રીજા નંબર પર બેટીંગ કરેલ હતુ.
(11:04 pm IST)