News of Tuesday, 10th May 2022
આ વખતેના ટી-૨૦ વર્લ્ડકપમાં દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકામાં?
હાલમાં તેનું જબરજસ્ત ફોર્મ જાતા ટી-૨૦ વલ્ડકપમાં સ્થાન લગભગ નિડ્ઢિત.
નવી દિલ્હી : આઇ.પી.ઍલ. નો રોમાંચ ચરમસીમાંઍ છે.આરસીબીની જીતમાં તમામ ખેલાડીઓનું યોગદાન છે. પરંતુ દિગ્ગજ બેટ્સમેન મેચ ફિનિશરની ભૂમિકા ભજવનાર દિનેશ કાર્તિકનું મહત્વનું યોગદાન છે. ઍવી આશા છે કે દિનેશ કાર્તિક પણ ટી-૨૦ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયામાં વાપસી કરી શકે છે.
દિનેશ કાર્તિક ફિનિશરની ભૂમિકા ભજવી રહ્ના છે.ઓકટોબર-નવેમ્બર મહિનામાં ભારતીય ટીમ -૨૦ વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયા જશે.જેમા કાર્તિકની પસંદગી પણ કરી શકે છે. જા ટી-૨૦ વર્લ્ડ કપ માટે દિનેશ કાર્તિકની પસંદગી થાય છે તો દિનેશ કાર્તિકની જવાબદારી પણ ઍમ ઍસ ધોનીની જેમ મેચ ફિનિશરની ભૂમિકામાં જાવા મળી શકે છે.
(3:56 pm IST)