News of Saturday, 9th November 2019
રોહિતના સ્કોર- રેટને વિરાટ કોહલી પણ નહીં પહોંચી શકેઃ સેહવાગ
નવી દિલ્હીઃ સેહવાગે કહ્યું હતું કે સચિન હંમેશા બીજાને કહેતો કે જો હું આ પ્રમાણે રમી શકું છું તો તમે કેમ નહીં? પણ તે એ નહોતો સમજતો કે ભગવાન એક જ હોય અને તેના જેવું કોઈ બની પણ ન શકે
(3:26 pm IST)