News of Tuesday, 9th October 2018
લગ્નની વાત પર માતા-પિતા પાસે બોલવાની જરૂર ન પડી ઃ સાઇના નેહવાલ
ભારતીય શટલર સાઇના નેહવાલએ સાથી ખેલાડી પારૂપલિ કશ્યપની સાથે લગ્નની વાત માતા પિતાને જણાવવા બાબતે પૂછવામા આવેલ પ્રશ્ન અંગે કહ્યું કે બોલવાની જરુર જ ન પડી, એમણે કહ્યું અમે લગભગ એક સાથે યાત્રા કરીએ છીએ. અને આ દરમ્યાન મારા માતા-પિતા પણ સાથે હોય છે. અને તેઓ જાણે છે કે હુ કોનાથી નજીક અને કોની સાથે સહજ છું.
(11:58 pm IST)