ખેલ-જગત
News of Friday, 7th September 2018

ભારતીય ટીમ કરશે નવા પ્રયોગો, અંગ્રેજો કૂકને આપવા માગશે યાદગાર વિદાય

શાસ્ત્રીએ વિરાટની ટીમની કરેલી પ્રશંસા આંકડાની દૃષ્ટિએ ખોટી સાબિત થઈ : ગાંગુલી, દ્રવિડ અને ધોનીના નેતૃત્વમાં વિદેશમાં થયુ હતું સારૂ પ્રદર્શન

આજે બપોરે ૩:૩૦ વાગ્યાથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસને ધ્યાનમાં રાખીને પૃથ્વી શોને આપવામાં આવશે તક : ઈજાગ્રસ્ત અશ્વિનને બદલે જાડેજાની થશે પસંદગી

(4:17 pm IST)