ખેલ-જગત
News of Saturday, 6th October 2018

વેસ્ટ ઈન્ડિઝ ટેસ્ટ સિરીઝમાંથી શિખર ધવનને પડતો મૂકાતા અનેક અટકળ

શિખરની પત્નિ અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો

મુંબઈ : વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં શિખર ધવનને અચાનક બેસાડી દેવાતા અનેક અટકળો લગાવવામાં આવી છે. ત્યારે આ બાબતે એક ચોંકાવનારૂ કારણ સામે આવ્યું છે. ખરેખર ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન શિખરની પત્નિ અને અનુષ્કા વચ્ચે ઝઘડો થયો હતો. એવું ચર્ચાઈ રહ્યું છે કે આ જ કારણ હતું કે વિરાટે એશિયા કપમાંથી પોતાનું નામ પાછુ ખેચ્યુ હતું ત્યારબાદ ધવનને ત્રીજી ટેસ્ટ પણ નહોતી રમાડવામાં આવી હતી.(૩૭.૫)

(4:00 pm IST)