News of Thursday, 6th September 2018
રવિ શાસ્ત્રીના કારણે ભારતીય ટીમનો બેટિંગ સલાહકાર ન બન્યો રાહુલ દ્રવિડ?
મુંબઈ :ટીમ ઇન્ડિયાનો ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં પરાજય થતા હેડ કોચ રવિ શાસ્ત્રી સામે પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ સતત સવાલો ઉભા કર્યા છે. હવે સૌરવ ગાંગુલીએ એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાનો બેટિંગ સલાહકાર બનવા માટે તૈયાર હતો પણ રવિ શાસ્ત્રી સાથે વાત કર્યા પછી આ પદનો સ્વિકાર કર્યો ન હતો.
(7:45 pm IST)