ખેલ-જગત
News of Saturday, 6th July 2019

લોકો ઇચ્છે છે કે હું શ્રીલંકા વિરૂદ્ધની મેચ પહેલા રીટાયર થઇ જાઉઃ એમ.એસ.ધોની ટિપ્પણી

        ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું છે કે ઘણા લોકો ઇ/ચ્છ. કે તે વર્લ્ડકપમાં ભારત-શ્રીલંકા મેચ પહેલા રીટાયર થઇ જાય.

         એમણે કહ્યું મને ખ્યાલ નથી કે હું કયારે રીટાટરમેન્ટ લઉ, બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યું હતુ કે વર્લ્ડકપ પછી ધોનીનુ ભારત માટે રમવું મુશ્કેલ છે.

(10:51 pm IST)