ખેલ-જગત
News of Friday, 6th July 2018

કુલદીપની સામે સારૂ રમવાની મોર્ગનની ખેલાડીઓને સલાહ

ઈંગ્લેન્ડના કેપ્ટન ઓઈન મોર્ગને સ્વીકાર્યુ હતું કે ભારત સામેની સીરીઝને જો જીવંત રાખવી હશે તો અમારી ટીમે સ્પિનર કુલદીપ યાદવ સામે સારૂ પ્રદર્શન કરવું પડશે. મોર્ગને પોતાના ખેલાડીઓને મેદાનમાં વધુ સમય પસાર કરવાની પણ સલાહ આપી હતી. જેથી સ્પિનર સામે સારૂ રમી શકાય.

(4:00 pm IST)