News of Friday, 5th July 2019
વિશ્વકપમા અલગ અલગ લોગો વાળા બેટથી કેમ રમી રહ્યા છો એમ એસ ધોની ?
મહેન્દ્રસિંહ ધોનીએ મેનેજર અરૂણ પાંડેને બતાવ્યુ છે કે ર૦૧૯ વિશ્વકપ દરમ્યાન તે અલગ અલગ લોગો વાળા બેટથી એ બધા સ્પોનર્સના પ્રત્યે આભાર વ્યકત કરવા માટે રમી રહ્યો છે.
એમણે કારકીર્દિના અલગ અલગ ચરણમાં એમને સાથ આપ્યો. અરૂણએ કહ્યુ તે આ માટે પૈસા નથી લઇ રહ્યા. ધોનીનુ દિલ મોટુ છે ધોનીને પૈસાની જરૂરત નથી એની પાસે ખૂબ જ છે.
(12:07 am IST)