ખેલ-જગત
News of Friday, 4th October 2019

વિરાટના ઝીરો માટે અનુષ્‍કાને દોષી ઠેરવવાનો કોઇ મતલબ નથીઃ સાનીયા મિર્ઝા

વિદેશી યાત્રા પર ક્રિકેટર્સના પાર્ટનર્સને સાથે ન જવા દેવાની નીતિ પર સાનિયા મીર્ઝાએ કહ્યું છે કે આ એક ગંભીર સમસ્‍યાનો ભાગ છે જે કહે છે કે એક મહિલા તાકાત નથી થઇ શકતી કારણ તે ધ્‍યાનભંગ કરે છે.

સાનિયાએ કહ્યું વિરાટના ઝીરો રન પર આઉટ થવાથી અનુષ્‍કાને જવાબદાર ઠેરવવી તેનો કોઇ મતલબ નથી.

જો આપના પાર્ટનર સાથે છે તો તે આપને તાકાત આપે છે.

(11:27 pm IST)