ખેલ-જગત
News of Friday, 4th October 2019

મારા માતા-પિતા માને છે કે જો તમે મીઠાઇ નથી ખાઇ રહ્યા તો તમે બ્રાહ્મણ નથીઃ ક્રિકેટર ઇશાંત શર્માની ટિપ્‍પણી

આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાં કામયાબ થવા માટે ત્‍યાગોને લઇ ભારતના ઝડપી બોલર ઇશાંત શર્માએ કહ્યું છે કે એમણે ખાવામાં ઘણું બધુ છોડી દીધુ છે.

ઇશાંતએ કહ્યું મેં ખાંડ બિલકુલ છોડી દીધી છે હુ એક બ્રાહમણ પરિવારમાંથી આવું છુ મારા માતા-પિતા માને છે કે જો આપ મીઠાઇ નથી ખાઇ રહ્યા તો આપ એક બ્રાહ્મણ નથી.

(10:16 pm IST)