News of Thursday, 4th October 2018
વેસ્ટ ઈન્ડિઝ સામે ભુવનેશ્વર અને બુમરાહને ટીમમાં રમાડવા જોઈતા હતા
સુનિલ ગાવસ્કર: ભૂતપૂર્વ કેપ્ટનના મતે આ બંને ખેલાડીઓને ટેસ્ટને બદલે વન-ડે સીરીઝમાં આરામ આપવાની જરૂર હતી
(3:58 pm IST)