News of Saturday, 4th January 2020
ઇન્ડિયા-પાકિસ્તાન ક્રિકેટ માટે સૌરવ ગાંગુલી પીસીબીની મદદ કરી શકે છેઃ રાશિદ લતીફ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર રાશિદ લતીફે કહ્યું છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ ફરીથી શરૂ કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે અને પાકિસ્તાન કિકેટ બોર્ડની મદદ કરી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડના કડક નિયમો હોવા છતાં ર૦૦૪માં પણ ગાંગુલીએ પાકિસ્તાન ટૂર માટે મહત્ત્વનનો ભાગ ભજવ્યો હતો.
(3:33 pm IST)