News of Wednesday, 1st July 2020
આઇપીએલ કરાર ખતમ કરવા પર વિવોને ફાયદો થવા પર બીસીસીઆઇ ચીની કંપનીથી નાતો તોડવાની સંભાવના નથી
નવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે જો કરાર ખતમ કરવાના નિયમથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ટાઇટલ પ્રયોજક વિવોને ફાયદો છે તો પછી બીસીસીઆઇ આ ચીની મોબાઇલ કંપનીથી નાતો તોડવાની સંભાવના નથી.
(10:01 pm IST)