News of Friday, 1st February 2019
ભારતમા ર૦ર૩ વિશ્વકપની મેજબાની ગુમાવવાનો ખતરો નથીઃ આઇસીસી
આઇસીસીના સીઇઓ ડેવિડ રીચર્ડસનએ કહ્યું છે કે ટેકસ છૂટ પછી મામલા ઉપરાંત ભારત પર ર૦ર૧ ટી-ર૦ વિશ્વકપ ર૦ર૩ વિશ્વકપની મેજબાની ગુમાવવાનો ખતરો નથી. એમણે કહ્યું મને વિશ્વાસ છે કે અમને છૂટ મળી જશે. ર૦૧૬ ટી-ર૦ વિશ્વકપમાં છૂટ ન મળવા પર આઇસીસીને રૃ.૧રપ કરોડની આવકનું નુકસાન થયુ હતુ. ઙ્ગ
(10:31 pm IST)